26 ડિસેમ્બર 2019ના એટલે કે આવતીકાલે સવારે સૂર્યગ્રહણ થશે.ભારત સિવાય આ ગ્રહણ એશિયાના કેટલાક દેશ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે. ભારતમાં ગ્રહણકાળ 2.52 કલાકનો રહેશે.
Category: ASTROLOGY
જો આ ચાર રાશિમાંથી એક રાશિ આપની છે, તો નવું વર્ષ 2020 તમારું ભાગ્ય બદલશે
2019 નો છેલ્લો મહિનો ડિસેમ્બરના રોજ પૂરો થવાનો છે અને નવું વર્ષ 2020 ને થોડા દિવસો બાકી છે. આપણે જે ગ્રહ પર રહીએ છીએ તે
જાણો આજનુ રાશિફળ, વૃષભ જાતકોને નવા પ્રોજેક્ટ મળવાથી ધનલાભ વધશે
મેષ : કોઈની વાતથી જો તમે નારાજ હોવ તો તે વ્યક્તિને માફ કરવા પ્રયાસ કરો કારણ કે તેને લીધે તમને ઘણું શીખવાની તક મળશે. દરેક વ્યક્તિ
લગ્ન પહેલા સ્ત્રી અને પુરુષે આ સબંધો ન બાંધવા જોઈએ, જાણો શું કહે છે આપણો હીંદું ધર્મ
લગ્ન પહેલા ક્યારેય પણ અંગત સંબંધો ન બનાવવા જોઈએ. જો આપણે ધર્મની વાત કરીએ તો આપણા ઋષિમુનીઓએ ક્યારેય પણ અંગત સંબંધોને ખરાબ નથી દર્શાવ્યા. પરંતુ
ભગવાન શ્રી કૃષ્ણને 1600 રાણીઓ હતી, શું ખરેખર ભગવાને તેમની સાથે લગ્ન કર્યા હતા?
ભગવાન શ્રી કૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ…… શું ખરેખર ભગવાને તેની સાથે લગ્ન કર્યા હતા…? જાણો આ લેખમાં તેનું સાચું સત્ય….. મિત્રો આપણા ધર્મમાં
ધનવેલ જમીન પર ન ફેલાવી જોઈએ, પીળા પાનને તરત જ તોડી નાંખવા જોઈએ
ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં વાવેલો હોય તો વાતાવરણ હકારાત્મક બની રહે છે અને ધનને લગતા કામોમાં આવતી અડચણો દૂર થઈ શકે છે.મની પ્લાન્ટ જેટલો