જો શહેરની બહાર ફરવા જવાનો સમય ન હોય તો 1 જાન્યુઆરીએ તમે તમારા મિત્રો, પરિવાર કે બાળકો સાથે શહેરની મુલાકાત લઈ શકો છો. તમે તમારા
Category: ENTERTAINMENT
રામમંદીરના 500 વર્ષ જૂના ઈતિહાસ પર બનશે ફિલ્મ, આ દિગ્ગજ અભિનેતા આપશે અવાજ
અયોધ્યામાં 2023 સુધીમાં રામ મંદિર તૈયાર થઈ જશે. દરમિયાન હવે રામમંદિરનો ઈતિહાસ અને તેના માટે કરેલા સંઘર્ષની કહાણી બતાવવા માટે ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી
KTMએ લોન્ચ કરી નવી 390 એડવેન્ચર મોટરસાઇકલ, જાણો વિશેષતા
KTM એ તેની નવી MY2022 390 એડવેન્ચર મોટરસાઇકલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતીય બજારમાં, દિલ્હીમાં 2022 KTM 390 બાઇકની એક્સ-શોરૂમ કિંમત 3,28,500 રૂપિયા નક્કી
સાઉથ સ્ટાર યશની KGF 2 આ દિવસે સિનેમાઘરોમાં મચાવશે ધમાલ
સાઉથના ફિલ્મ મેકર્સ એક પછી એક પોતાની ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે બ્લોકબસ્ટર ફિલ્મ KGF ચેપ્ટર 1 પછી તેના
પંજાબ ગયેલા સોનુ સુદની કાર જપ્ત કરાઈ, જાણો શું છે કારણ?
પંજાબમાં આજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આ મતદાન પ્રક્રિયામાં વોટિંગ કરવા માટે સોનુ સુદ પણ પહોચ્યો હતો કેમ કે, સોનુ
સંગીતની દુનિયામાં વધુ એક ખોટ, ડિસ્કો બીટ્સના બાદશાહ બપ્પી લહેરીનું 69 વર્ષે નિધન
બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લાહેરીએ 69 વર્ષે અંતિમ
‘પુષ્પા’ ફિલ્મના આ ફોટાને વાયરલ કરીને કોરોનાથી સાવચેત રહેવા મેસેજ અપાયો
ભોપાલ પોલીસે કોરોના પ્રોટોકોલને અનુસરવા માટે અલગ રીતે ટ્વિટ કર્યું છે. માસ્ક પહેરવાની અપીલ માટે પ્રખ્યાત ફિલ્મ પુષ્પાના સીનનો ફોટો ટ્વીટ કરવામાં આવ્યો છે. અત્યાર
મહાભારતમાં ભીમના પાત્રથી પ્રખ્યાત થનાર આ દિગ્ગજ કલાકારનું નિધન, જાણો તેમના વિશે
લોકપ્રિય શો મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષે નિધન થયું છે. પ્રવીણ ના અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાયો છે, પ્રણવીએ મહાભારત ઉપરાંત
પાકિસ્તાનના પીએમ ઈમરાને લતાજી વિશે આપ્યું એવું નિવેદન કે……..
લતાજીના નિધને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી ખોટ પડી છે કેમ કે, એક મહાન ગાયિકા ને આપણે ગુમાવ્યા છે.
LRD ની ભરતી માટે 25 ઓક્ટોબર સુધીમાં આટલા લાખ અરજીઓ આવી, આ તારીખે યોજાશે પરીક્ષા
એલ.આર.ડી. ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પણ પણ કમર કસી રહ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આગામી એપ્રિલ મહીનાની 10 તારીખથી પરીક્ષા યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પણ લેખીત