રેલવે પોલીસ જણાવ્યા મુજબ,ઉત્રાણ ગામના રાજપુત ફળિયામાં રહેતા જયપ્રકાશ અર્જુન નિશાદ(21) કલર કામ કરી ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે તેઓ કલર કામ કરવા ભરૂચ જવા
Category: BHARUCH
ભરૂચ SOG ને મળી સફળતા આરોપીને ગાંજાનો જથ્થો તથા રોકડા રૂપીયા સહીત ઝડપી પાડ્યો
પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા
વડોદરાની કેમિકલ ફેક્ટરી બળીને ખાખ, લોકોમાં ભય
વડોદરામાં એક બંધ પડેલ કેમિકલ ફેકટરીમાં અચાનક ભયાનક આગ ભભૂકતા આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયરની 5 ગાડીઓ
ભરૂચ નગરપાલિકા દ્વાર વોર્ડ-૭માં રોડ તથા અંડર ગ્રાઉન્ડ ગટરનું ખાતમહુર્ત
ભરૂચ નગરપાલિકા દ્વાર વોર્ડ નંબર ૭ ના વિવિધ કામોનું જેની અંદાજીત રકમ રૂ.૯૩ લાખના ખર્ચે બનનાર રોડ તથા અંડર ગ્રાઉન્ડ ગટરનું ખાત મહુર્ત ભરૂચ ના
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 31.50 ફુટ, ડેમના અત્યારે 23 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા
24 INDIA : નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 31.50 ફુટ પર પોહચી છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં
નર્મદા ડેમના 21 દરવાજા ખોલાતા ભરૂચના કાંઠા વિસ્તારો એલર્ટ
24 INDIA : સરદાર સરોવર નર્મદા ડેમના 21 દરવાજા ખોલી પાણી છોડતા ભરૂચ નજીક નર્મદા નદી ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવે એવી શક્યતા છે. વહીવટીતંત્રએ
પાલેજ નજીક આઇસર કાર વચ્ચે અકસ્માત, એકનું મોત
નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચના પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના હલદરવા ગામ પાસે આઇસર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે
અંકલેશ્વર : ગણપતિની મુર્તી ચડાવવા જતા વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત, 7 ઘાયલ, જુઓ વિડીયો
ઉત્સવોમાં અવારનવાર વીજકરંટ લાગવાથી લોકોના મૃત્યુ થવાની ઘટના બનતી રહે છે. અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગણેશ યુવક મંડળના સભ્યો 26 ફૂચ ઉંચી બાળ ગણેશની મુર્તી
ભરૂચ રેલવે સ્ટેશન પર RPF જવાને જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી લઇ માતા-પુત્રનો જીવ બચાવ્યો
ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી. જે બાદ આરપીએફ જવાને જીવના જોખમે મહિલાને