મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચેની મડાગાંઠને લીધે નવી સરકારની રચના કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે આજે શિવસેનાના નેતા કિશોર તિવારીએ RSS પ્રમુખને એક પત્રલખ્યો છે. તેમણે પોતાના
Category: MUMBAI
સમુદ્રમાં જળસ્તર વધવાથી 2050 સુધી મુંબઈના ડૂબવાનો ખતરો
સમુદ્રમાં વધી રહેલું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડાઓથી ત્રણ ગણી વધુ આબાદી(દોઢ અરબ લોકો)ને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો
એક્ટરની ફરિયાદ, અમને દિવાળી ઉજવવા નથી દેતા મુસ્લિમ પડોશી
ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની સંયુક્ત માલિકીના ફર્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટમાં કામ કરતા અભિનેતા વિશ્વ ભાનુએ સોશયલ મીડિયામાં ફરિયાદના સૂરમાં પોસ્ટ લખી છે કે, તે ‘મુસ્લિમ
વરસાદથી મુંબઈ બેહાલ, અમિતાભ બચ્ચનનું ઘર પ્રતિક્ષામાં ભરાયા પાણી
ફરી એકવાર, મુંબઇમાં વરસાદે એક આફત સર્જી છે, અવિરત વરસાદથી લોકોને પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે. ભારતીય હવામાન વિભાગે આજે અહીં રેડ એલર્ટ જારી કરી
પર્યુષણ : આઠ ઉપવાસ બાદ યુવતીનું હૃદયરોગથી અવસાન
24 INDIA : જૈન સમાજમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. અન્ય પર્વની જેમ આ પર્વની ઉજવણી વિવિધ ખાનપાનથી થતી નથી. આ દિવસોમાં ઉપવાસનો મહિમા હોય